ભારતનું બંધારણ (Constitution Of India) "સંસદની કાર્યવાહી અંગે ન્યાયાલયો તપાસ કરી શકશે નહીં" આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 122 124 123 120 122 124 123 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગના લોકોના આર્થિક અને શૈક્ષણિક હિતોનું સંવર્ધન કરવાની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ-41 (ક) આર્ટિકલ-46 આર્ટિકલ-47 આર્ટિકલ-44 (ક) આર્ટિકલ-41 (ક) આર્ટિકલ-46 આર્ટિકલ-47 આર્ટિકલ-44 (ક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દરેક ઉચ્ચ ન્યાયાલયમાં ન્યાયમૂર્તિશ્રીઓને કેટલી સંખ્યામાં નીમવા તેની સત્તા કોની પાસે છે ? માનનીય રાજ્યપાલશ્રી સંસદ માનનીય વડાપ્રધાનશ્રી માનનીય રાષ્ટ્રપતિશ્રી માનનીય રાજ્યપાલશ્રી સંસદ માનનીય વડાપ્રધાનશ્રી માનનીય રાષ્ટ્રપતિશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ કોઈ અન્ય સંસ્થાનું વેતનવાળું પદ નહીં સ્વીકારે એ જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવેલ છે ? 157(7) 156(1) 158(5) 158(2) 157(7) 156(1) 158(5) 158(2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 100મો બંધારણીય સુધારો નીચેના પૈકી કઈ બાબત અંગે કરવામાં આવેલ ? ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેશનલ જ્યુડિશિયલ કમિશન નીતિ આયોગની રચના ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જમીન સીમાની સંધિ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેશનલ જ્યુડિશિયલ કમિશન નીતિ આયોગની રચના ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જમીન સીમાની સંધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમ્યાન પંચાયતી રાજનો કાયદો ઘડવામાં આવ્યો ? હિતેન્દ્રભાઈ દેસાઈ બળવંતરાય મહેતા ડો. જીવરાજ મહેતા ઘનશ્યામ ઓઝા હિતેન્દ્રભાઈ દેસાઈ બળવંતરાય મહેતા ડો. જીવરાજ મહેતા ઘનશ્યામ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP