ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના કોઈપણ ગૃહની બેઠક રચવા માટે ભારતના બંધારણ અનુસાર કોરમ શું હોવું જોઈએ ? ગૃહના કુલ સભ્યોનો ¼ ભાગ ગૃહના કુલ સભ્યોનો ½ ભાગ ગૃહના કુલ સભ્યોનો ⅔ ભાગ ગૃહના કુલ સભ્યોનો ⅒ ભાગ ગૃહના કુલ સભ્યોનો ¼ ભાગ ગૃહના કુલ સભ્યોનો ½ ભાગ ગૃહના કુલ સભ્યોનો ⅔ ભાગ ગૃહના કુલ સભ્યોનો ⅒ ભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના કોઈ પણ ગૃહમાં કોણ પ્રથમ મત આપી ન શકે ? ચેરમેન આપેલ માંથી એક પણ નહીં આપેલ બંને સ્પીકર ચેરમેન આપેલ માંથી એક પણ નહીં આપેલ બંને સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના ઉદ્દેશોનું વર્ણન કયાં મળે છે ? આપાત્તકાલીન જોગવાઈઓમાં મૂળભૂત અધિકારોમાં રાજ્યનિતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આમુખમાં આપાત્તકાલીન જોગવાઈઓમાં મૂળભૂત અધિકારોમાં રાજ્યનિતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આમુખમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? મહાદેવ ગોવિંદ રાનડે ગોપાલ કૃષ્ણ ગોખલે લોકમાન્ય તિલક મહાત્મા ગાંધી મહાદેવ ગોવિંદ રાનડે ગોપાલ કૃષ્ણ ગોખલે લોકમાન્ય તિલક મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા પરિશિષ્ટ હેઠળ સહકાર સંબંધિ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? પરિશિષ્ટ - V પરિશિષ્ટ – VII પરિશિષ્ટ – VI પરિશિષ્ટ - IX પરિશિષ્ટ - V પરિશિષ્ટ – VII પરિશિષ્ટ – VI પરિશિષ્ટ - IX ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા ? મહાત્મા ગાંધી સરદાર પટેલ સી. રાજગોપાલાચારી જવાહરલાલ નેહરુ મહાત્મા ગાંધી સરદાર પટેલ સી. રાજગોપાલાચારી જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP