ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ - 14
અનુચ્છેદ - 17
અનુચ્છેદ - 15
અનુચ્છેદ - 16

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણની 370મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ?

એન. ગોપાલસ્વામી આયંગર
ટી. એન. સત્યપંથી
આર. કે. સુબ્રમણ્યમ
એસ. ચેનનારેડ્ડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP