ભારતનું બંધારણ (Constitution Of India) "ભારતનાં રાજ્ય ક્ષેત્રમાં ગમે તે ભાગમાં નિવાસ કરવાનો, વ્યવસાય કરવાનો કામકાજ, વેપાર નોકરી કરવાનો હક્ક" ને ભારતના બંધારણ કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલ છે ? 19 21 18 20 19 21 18 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન' ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ? 24 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1948 26 જાન્યુઆરી, 1949 27 ડિસેમ્બર, 1948 24 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1948 26 જાન્યુઆરી, 1949 27 ડિસેમ્બર, 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગૃહ વિભાગ મંત્રાલય હેઠળ નીચેના પૈકી કયા વિભાગો છે ?i) સત્તાવાર ભાષાનો વિભાગ ii) રાજ્યનો વિભાગ iii) જમ્મુ અને કાશ્મીરની બાબતોનો વિભાગ iv) સીમા સંચાલનનો વિભાગ i,ii અને iii ii,iii અને iv iii અને iv આપેલ તમામ i,ii અને iii ii,iii અને iv iii અને iv આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ જોગવાઈમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે રાષ્ટ્રિય આયોગની સુવિધા છે ? 382 381 338 384 382 381 338 384 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે ? વડાપ્રધાન લોકસભા અને રાજ્યસભા કેબિનેટ મિનિસ્ટ્રી રાષ્ટ્રપતિ વડાપ્રધાન લોકસભા અને રાજ્યસભા કેબિનેટ મિનિસ્ટ્રી રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સ્વાતંત્ર્યના હકની જોગવાઈ સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ -19 થી 22 અનુચ્છેદ -14 થી 18 અનુચ્છેદ -23 થી 24 અનુચ્છેદ -25 થી 28 અનુચ્છેદ -19 થી 22 અનુચ્છેદ -14 થી 18 અનુચ્છેદ -23 થી 24 અનુચ્છેદ -25 થી 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP