ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભાનું કઇ બાબત પર આધિપત્ય છે ?

સંરક્ષણ (ડિફેન્સ) બજેટ
વિદેશ નીતિ
રેલ્વે બજેટ
નાણાંકીય બિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યના મુખ્યમંત્રીની નિયુકિત કોણ કરે છે ?

રાજ્યપાલ
વડીઅદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
42માં બંધારણીય સુધારા (1976) થી બંધારણના આમુખનાં સુધારો કરીને ઉમેરવામાં આવ્યું કે, ___

દરજ્જાની સમાનતા
વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા
રાષ્ટ્રની એકતા અને અખંડિતતા
વ્યક્તિનું ગૌરવ અને બંધુતાની ખાતરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP