ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે રાષ્ટ્રીય પંચ નીમવાની જોગવાઈ કરેલ છે ? 338 330 334 332 338 330 334 332 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાની ચૂંટણી માટે કાયદો કોણ બનાવે છે ? સંસદ સરકાર ચૂંટણીપંચ ન્યાયતંત્ર સંસદ સરકાર ચૂંટણીપંચ ન્યાયતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દેશના સર્વોચ્ચ કાનૂની અધિકારી કોણ ગણાય છે ? ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક ભારતના એડવોકેટ જનરલ ભારતના એટર્ની જનરલ ભારતના સોલિસિટર જનરલ ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક ભારતના એડવોકેટ જનરલ ભારતના એટર્ની જનરલ ભારતના સોલિસિટર જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ (ભારતના)ના મૂળભૂત હક્કોમાં શોષણ વિરુદ્ધનો હક કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે ? 19 થી 22 23 થી 24 29 થી 30 32 19 થી 22 23 થી 24 29 થી 30 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રધાનમંત્રી સહિત મંત્રી મંડળમાં મહત્તમ કેટલા મંત્રીઓ હોઈ શકે ? સંસદની સભ્ય સંખ્યાના 15% લોકસભાની સભ્ય સંખ્યાના 15% રાજ્યસભાની સભ્ય સંખ્યાના 15% સંસદની સંખ્યાના 12% સંસદની સભ્ય સંખ્યાના 15% લોકસભાની સભ્ય સંખ્યાના 15% રાજ્યસભાની સભ્ય સંખ્યાના 15% સંસદની સંખ્યાના 12% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના એકપણ સત્રનો સામનો ન કરનાર ભારતના વડાપ્રધાન કોણ હતા ? ચરણસિંહ ચૌધરી ચંદ્રશેખર આઈ. કે. ગુજરાલ એચ.ડી.દેવગૌડા ચરણસિંહ ચૌધરી ચંદ્રશેખર આઈ. કે. ગુજરાલ એચ.ડી.દેવગૌડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP