ભારતનું બંધારણ (Constitution Of India) કલ્યાણ રાજ્યનાં મૂળભૂત લક્ષણોમાં નીચેના પૈકી કયું નથી ? સામાજિક સેવાઓ ગરીબી નિવારણના કાર્યક્રમો સામાજિક વીમો સામાજિક વહીવટ સામાજિક સેવાઓ ગરીબી નિવારણના કાર્યક્રમો સામાજિક વીમો સામાજિક વહીવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'નીતિ આયોગ'ની રચના કઈ રીતે કરવામાં આવેલી હતી ? કોર્ટના ચુકાદાનું પાલન કરવા સંસદમાં કાયદો સુધારીને બંધારણમાં જરૂરી સુધારો કરીને મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી કોર્ટના ચુકાદાનું પાલન કરવા સંસદમાં કાયદો સુધારીને બંધારણમાં જરૂરી સુધારો કરીને મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતની પ્રથમ વિધાનસભાના અધ્યક્ષ કોણ હતા ? કુંદનલાલ ધોળકિયા મનુભાઈ પાલખીવાલા કલ્યાણજી મહેતા નટવરલાલ શાહ કુંદનલાલ ધોળકિયા મનુભાઈ પાલખીવાલા કલ્યાણજી મહેતા નટવરલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગૃહની બેઠક દરમિયાન કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મોકૂફ રાખવાની સત્તા કોને છે ? પ્રધાનમંત્રી ગૃહ પ્રધાન સ્પીકર અને ચેરમેન આપેલ તમામ પ્રધાનમંત્રી ગૃહ પ્રધાન સ્પીકર અને ચેરમેન આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માન. રાષ્ટ્રપતિ પર "ઈમ્પીચમેન્ટ" મહાભિયોગની કાર્યવાહી કરવા માટેની પ્રક્રિયાની જોગવાઈ ભારતમાં બંધારણનાં કયા નિયમમાં જણાવવામાં આવેલી છે ? 62 61 60 59 62 61 60 59 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ? વી.વી.ગીરી જ્ઞાની ઝૈલસિંહ રાજેન્દ્ર પ્રસાદ નીલમ સંજીવ રેડ્ડી વી.વી.ગીરી જ્ઞાની ઝૈલસિંહ રાજેન્દ્ર પ્રસાદ નીલમ સંજીવ રેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP