ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા પરિશિષ્ટમાં અનુસૂચિત જનજાતિઓના વહીવટ અને નિયંત્રણને લગતી માહિતી આપવામાં આવી છે ? ત્રીજા પાંચમા છઠ્ઠા ચોથા ત્રીજા પાંચમા છઠ્ઠા ચોથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાધ ન આવે તે રીતે, ધાર્મિક સ્વાતંત્ર્યના અધિકારો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ -22 અનુચ્છેદ -25 અનુચ્છેદ -23 અનુચ્છેદ -24 અનુચ્છેદ -22 અનુચ્છેદ -25 અનુચ્છેદ -23 અનુચ્છેદ -24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુનેગાર પ્રોબેશન અધિનિયમ, 1958ની જોગવાઈઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 હેઠળનો ગુનો કરવા બદલ દોષિત જણાયેલ કેટલા વર્ષથી ઉપરની ઉંમરની કોઈ વ્યકિતને લાગુ પડશે નહીં ? 14 વર્ષ 18 વર્ષ 16 વર્ષ 17 વર્ષ 14 વર્ષ 18 વર્ષ 16 વર્ષ 17 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં સહકારી પ્રવૃત્તિને લગતો કયો સુધારો દાખલ કરવામાં આવ્યો છે ? અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં 74મો 97મો 88મો અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં 74મો 97મો 88મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ___ ને મૂળભૂત હક ___ ના બંધારણીય સુધારાથી રદ કરવામાં આવેલ છે. શોષણ વિરુદ્ધનો હક, 43 મિલકત, 44 યુનિયન બનાવવાનો, 44 ખાનગી મિલકત, 42 શોષણ વિરુદ્ધનો હક, 43 મિલકત, 44 યુનિયન બનાવવાનો, 44 ખાનગી મિલકત, 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાજ્યપાલ રાજ્યના વિધાનમંડળના સત્રો, સત્ર સમાપ્તિ અને વિસર્જન કરી શકે છે ? અનુચ્છેદ - 173 અનુચ્છેદ - 174 અનુચ્છેદ - 172 અનુચ્છેદ - 200 અનુચ્છેદ - 173 અનુચ્છેદ - 174 અનુચ્છેદ - 172 અનુચ્છેદ - 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP