ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા પરિશિષ્ટમાં અનુસૂચિત જનજાતિઓના વહીવટ અને નિયંત્રણને લગતી માહિતી આપવામાં આવી છે ? ચોથા ત્રીજા પાંચમા છઠ્ઠા ચોથા ત્રીજા પાંચમા છઠ્ઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઉપરી ન્યાયાલય દ્વારા પોતાના અધિનસ્થ ન્યાયાલયને તેના કાર્યક્ષેત્રની બહાર જતા અટકાવવા માટે કઈ રીટનો ઉપયોગ કરે છે ? પ્રતિષેધ અધિકાર પૃચ્છા ઉત્પ્રેષણ પરમાદેશ પ્રતિષેધ અધિકાર પૃચ્છા ઉત્પ્રેષણ પરમાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 26 નવેમ્બર 1949 નાં રોજ સંવિધાન કઈ સભામાં અપનાવવામાં આવેલું હતું ? લોકસભા સંવિધાન સભામાં રાજ્યોની વિધાનસભાઓ રાજ્યસભા લોકસભા સંવિધાન સભામાં રાજ્યોની વિધાનસભાઓ રાજ્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'સત્યમેવ જયતે' શબ્દ કયા ગ્રંથમાંથી લેવામાં આવેલ છે ? ઋગ્વેદ રામાયણ શતપથ બ્રાહ્મણ મુંડકોપનિષદ ઋગ્વેદ રામાયણ શતપથ બ્રાહ્મણ મુંડકોપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષનો કાર્યકાળ ___ હોય છે. પાંચ વર્ષ અથવા 70વર્ષની ઉંમર સુધી (આમાંથી જે પહેલા હોય તે) આપેલ પૈકી એક પણ નહીં ચાર વર્ષ અથવા 58 વર્ષની ઉંમર સુધી છ વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધી પાંચ વર્ષ અથવા 70વર્ષની ઉંમર સુધી (આમાંથી જે પહેલા હોય તે) આપેલ પૈકી એક પણ નહીં ચાર વર્ષ અથવા 58 વર્ષની ઉંમર સુધી છ વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના કોન્ટ્રોલર અને ઓડિટર જનરલની નિમણૂક કોણ કરે છે ? કાયદા મંત્રી નાણાં મંત્રી રાષ્ટ્રપતિ પ્રધાન મંત્રી કાયદા મંત્રી નાણાં મંત્રી રાષ્ટ્રપતિ પ્રધાન મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP