ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા પરિશિષ્ટમાં અનુસૂચિત જનજાતિઓના વહીવટ અને નિયંત્રણને લગતી માહિતી આપવામાં આવી છે ? છઠ્ઠા ચોથા ત્રીજા પાંચમા છઠ્ઠા ચોથા ત્રીજા પાંચમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઉત્તરપ્રદેશ રાજ્યમાં વિધાનસભાની કેટલી બેઠકો છે ? 395 403 421 417 395 403 421 417 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલની નિમણૂક બંધારણની કઇ કલમ હેઠળ થાય છે ? કલમ – 154 કલમ – 153 કલમ – 155 કલમ – 156 કલમ – 154 કલમ – 153 કલમ – 155 કલમ – 156 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં અનુસૂચિત જાતિઓ માટે રાષ્ટ્રીય કમિશન અંગેની જોગવાઈ કરવામાં આવી છે ? આર્ટિકલ – 335 આર્ટિકલ – 342 આર્ટિકલ – 338 આર્ટિકલ – 332 આર્ટિકલ – 335 આર્ટિકલ – 342 આર્ટિકલ – 338 આર્ટિકલ – 332 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની નીચેના પૈકી કઈ યાદીની 20મી નોંધ આર્થિક અને સામાજિક આયોજન છે ? રાજ્ય યાદી સમવર્તી યાદી અન્ય યાદી સંઘ યાદી રાજ્ય યાદી સમવર્તી યાદી અન્ય યાદી સંઘ યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે.“ આ વિધાન કોનું છે ? બી.આર. આંબેડકર જવાહરલાલ નેહરુ ક.મા. મુનશી લાલબહાદુર શાસ્ત્રી બી.આર. આંબેડકર જવાહરલાલ નેહરુ ક.મા. મુનશી લાલબહાદુર શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP