ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં બંધારણ ઘડવા બંધારણ સભાએ પોતાનું કાર્ય ક્યારે શરૂ કર્યું હતું ?

26 નવેમ્બર 1949
9 ડીસેમ્બર 1946
26 જાન્યુઆરી 1950
એકેય નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણસભાના ઘડતર સમયે સ્વાસ્થ્યના કારણોસર સભ્યપદનો અસ્વીકાર કોણે કર્યો હતો ?

જયપ્રકાશ નારાયણ
એન. ગોપાલસ્વામી
મહાત્મા ગાંધી
જે.બી કૃપલાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP