ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા નિયમ હેઠળ ધર્મસંબંધિત અને જાહેર સખાવતી સંસ્થાઓની સ્થાપના અને જાળવણી માટે મૂળભૂત અધિકારોમાં જોગવાઈ કરવામાં આવેલી છે ? 24 26 25 27 24 26 25 27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની 370 મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ? એસ. ચેન્નારેડ્ડી એન. ગોપાલાસ્વામી આયંગર ટી. એન. સત્યપંથી આર.કે. સુબ્રહ્મણ્યમ એસ. ચેન્નારેડ્ડી એન. ગોપાલાસ્વામી આયંગર ટી. એન. સત્યપંથી આર.કે. સુબ્રહ્મણ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનમાં બંધારણીય સુધારા કરવા અંગેની પ્રક્રિયા બાબતે કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવેલી છે ? અનુચ્છેદ - 268 અનુચ્છેદ - 262 અનુચ્છેદ - 162 અનુચ્છેદ - 368 અનુચ્છેદ - 268 અનુચ્છેદ - 262 અનુચ્છેદ - 162 અનુચ્છેદ - 368 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારોમાં અસ્પૃશ્યતા અંગેનો અભ્યાસ કોણે કર્યો ? એ. એમ. શાહ આઈ. પી. દેસાઈ તારાબેન પટેલ એ. આર. દેસાઈ એ. એમ. શાહ આઈ. પી. દેસાઈ તારાબેન પટેલ એ. આર. દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં મત આપવાનો અધિકાર કઈ બાબતને ધ્યાનમાં રાખી નક્કી કરવામાં આવ્યો છે ? ઉંમર શિક્ષણ હોદ્દો ધર્મ ઉંમર શિક્ષણ હોદ્દો ધર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના વહીવટી કાર્યો કોના નામથી થાય છે ? રાજ્યપાલ રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી સ્પીકર રાજ્યપાલ રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP