ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણીય સભા દ્વારા ભારતનાં બંધારણને કઈ તારીખે અપનાવવામાં આવ્યું ?

25 ઓક્ટોબર, 1949
25 ઓક્ટોબર, 1948
26 નવેમ્બર, 1948
26 નવેમ્બર, 1949

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણની જોગવાઇઓ અનુસાર લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે ?

વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
શપથવિધિ થતી નથી
સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંદી પ્રત્યક્ષીકરણ શું છે ?

ગુનેગારની અટકાયત કરવાની પ્રક્રિયા
જજ સમક્ષ ગુનેહગારને રજૂ કરવાનું કાર્ય
નજર સમક્ષ ગુનેહગારને પકડવાનું કાર્ય
ગેરકાયદેસર અટકાયત માટેનું આજ્ઞાપત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દરેક રાજ્યની વિધાનસભામાં અનુસૂચિત જાતિઓ માટે અને અનુસૂચિત આદિજાતિઓ માટે અનામત બેઠકો રાખવામાં આવશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 332 (1)
આર્ટિકલ – 333 (ક)
આર્ટિકલ – 331
આર્ટિકલ – 330 (બ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP