ભારતનું બંધારણ (Constitution Of India)
ક્યા અધિકાર હેઠળ નાગરિકોને કાનૂની જોગવાઈ તથા જુદા જુદા નિયમોના તબક્કા અંગે માહિતી આપવામાં આવશે ?

માનવ અધિકાર
નાગરિક અધિકાર
નૈતિક અધિકાર
પ્રકૃતિક અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્ર સરકારના કાયદા અને રાજ્ય સરકારના કાયદા વચ્ચે ટકરાવની સ્થિતિમાં નીચેનામાંથી કઈ પરિસ્થિતિ સાચી છે ?

રાષ્ટ્રપતિ નિર્ણય લે છે.
કેન્દ્ર સરકારનો કાયદો સર્વોપરી છે.
સુપ્રીમ કોર્ટ નિર્ણય લે છે.
રાજ્ય સરકારનો કાયદો સર્વોપરી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ?

અનુચ્છેદ - 370
અનુચ્છેદ - 200
અનુચ્છેદ - 356
અનુચ્છેદ - 300

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP