ભારતનું બંધારણ (Constitution Of India) એટર્ની જનરલ દ્વારા જે કાર્યો કરવાના રહે છે તેની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 76 78 77 75 76 78 77 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ‘ન્યાયિક – પુનઃ નિરીક્ષણ' (Judicial Review)નો હકક કોને છે ? વડી અદાલતને રાષ્ટ્રપતિને એટર્ની જનરલને સર્વોચ્ચ અદાલતને વડી અદાલતને રાષ્ટ્રપતિને એટર્ની જનરલને સર્વોચ્ચ અદાલતને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાજ્યપાલ રાજ્યના વિધાનમંડળના સત્રો, સત્ર સમાપ્તિ અને વિસર્જન કરી શકે છે ? અનુચ્છેદ - 173 અનુચ્છેદ - 174 અનુચ્છેદ - 200 અનુચ્છેદ - 172 અનુચ્છેદ - 173 અનુચ્છેદ - 174 અનુચ્છેદ - 200 અનુચ્છેદ - 172 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોર્ટ તહોમતદારના વધુમાં વધુ કેટલા દિવસના રિમાન્ડ એક સાથે મંજૂર કરે છે ? 10 દિવસ 7 દિવસ 14 દિવસ 15 દિવસ 10 દિવસ 7 દિવસ 14 દિવસ 15 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "માન. રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત" અંગેની જોગવાઈ ભારતના બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 53 54 55 56 53 54 55 56 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણનો અનુચ્છેદ 244(1) કોના વહીવટનું વર્ણન કરે છે ? જમ્મુ કાશ્મીરનો વિસ્તાર આદિવાસી વિસ્તારો હિમાલયના પહાડી વિસ્તાર જંગલ વિસ્તાર જમ્મુ કાશ્મીરનો વિસ્તાર આદિવાસી વિસ્તારો હિમાલયના પહાડી વિસ્તાર જંગલ વિસ્તાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP