ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કઈ જોડ સાચી નથી ? રાષ્ટ્રીય પક્ષી - મોર રાષ્ટ્રીય પ્રાણી - સિંહ રાષ્ટ્રીય ફૂલ - કમળ રાષ્ટ્રીય ફળ - કેરી રાષ્ટ્રીય પક્ષી - મોર રાષ્ટ્રીય પ્રાણી - સિંહ રાષ્ટ્રીય ફૂલ - કમળ રાષ્ટ્રીય ફળ - કેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટરેશન એકટ શેના માટે છે ? ખોરાકમાં થતી ભેળસેળ રોકવા માટે આપેલ પૈકી એક પણ નહીં હવા પ્રદુષિત થતી રોકવા માટે ઉર્જા ચેક કરવા માટે ખોરાકમાં થતી ભેળસેળ રોકવા માટે આપેલ પૈકી એક પણ નહીં હવા પ્રદુષિત થતી રોકવા માટે ઉર્જા ચેક કરવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદની બેઠકો ચાલુ ન હોય ત્યારે વટહુકમ પ્રસિદ્ધ કરવાની રાષ્ટ્રપતિની સતા... સામાન્ય સતા છે. ધારાકીય સતા છે. નાણાંકીય સતા છે. આપેલ પૈકી એક પણ નહીં સામાન્ય સતા છે. ધારાકીય સતા છે. નાણાંકીય સતા છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિઓ માટે અનુસૂચિત જાતિઓ રાષ્ટ્રીય કમિશન તરીકે ઓળખાતું એક કમિશન રહેશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 331 (અ) આર્ટિકલ – 337 આર્ટિકલ – 338 આર્ટિકલ – 334 આર્ટિકલ – 331 (અ) આર્ટિકલ – 337 આર્ટિકલ – 338 આર્ટિકલ – 334 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં દર્શાવેલ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઈ બાબત સાચી નથી ? દેશના શાસનમાં પાયાગત છે. આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય. આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે. રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે. દેશના શાસનમાં પાયાગત છે. આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય. આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે. રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સૌપ્રથમ લોકસેવા આયોગની સ્થાપના કયા અધિનિયમ હેઠળ થઈ હતી ? 1861 નો અધિનિયમ ભારત સરકાર અધિનિયમ 1919 1909 નો અધિનિયમ ભારત સરકાર અધિનિયમ, 1935 1861 નો અધિનિયમ ભારત સરકાર અધિનિયમ 1919 1909 નો અધિનિયમ ભારત સરકાર અધિનિયમ, 1935 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP