ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના એડવોકેટ જનરલ (રાજ્યના મુખ્ય કાયદા અધિકારી) ના કાર્યો / ફરજોના સંબંધમાં નીચેના પૈકી કઈ બાબત બંધબેસતી નથી ? ગૃહમાં તેઓ મત આપી શકે છે. રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. રાજ્યપાલ તેઓને નીમે છે. રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે. ગૃહમાં તેઓ મત આપી શકે છે. રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. રાજ્યપાલ તેઓને નીમે છે. રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રથમ રાષ્ટ્રીય નાણાપંચના અધ્યક્ષ કોણ હતા ? કે.સાંથનમ કે.સી.નિયોગી વાય. વી. રેડ્ડી વિજય કેલકર કે.સાંથનમ કે.સી.નિયોગી વાય. વી. રેડ્ડી વિજય કેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ક્રોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (સી.એ.જી) ની નિમણૂંક કોણ કરે છે ? ઉપરાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કઈ સમિતિની ભલામણથી મતદારની ઉંમર 18 વર્ષ કરવામાં આવી હતી ? દિનેશ ગોસ્વામી સમિતિ સંથાનમ સમિતિ ઈન્દ્રજીત સમિતિ તારકુન્ડે સમિતિ દિનેશ ગોસ્વામી સમિતિ સંથાનમ સમિતિ ઈન્દ્રજીત સમિતિ તારકુન્ડે સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જનજાતિનો દરજજો. હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે હિન્દુઓ પૂરતો સીમિત છે ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે હિન્દુઓ પૂરતો સીમિત છે ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "ચૂંટણી માટે રાજ્ય દ્વારા નાણાકીય સહાય મળવી જોઈએ" એવી ભલામણ કઈ સમિતિએ કરેલ હતી ? શ્રી અશોક સમિતિ શ્રી સકરીયા કમીશન શ્રી કિષ્ણા સમિતિ શ્રી ઈન્દ્રજીત ગુપ્તા સમિતિ શ્રી અશોક સમિતિ શ્રી સકરીયા કમીશન શ્રી કિષ્ણા સમિતિ શ્રી ઈન્દ્રજીત ગુપ્તા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP