ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલને તેમની નિમણુકના શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે ? રાષ્ટ્રપતિ મુખ્ય ન્યાયાધીશ (સર્વોચ્ચ અદાલત) મુખ્ય ન્યાયાધીશ (રાજ્યની વડી અદાલત) રાજ્યના મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ મુખ્ય ન્યાયાધીશ (સર્વોચ્ચ અદાલત) મુખ્ય ન્યાયાધીશ (રાજ્યની વડી અદાલત) રાજ્યના મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી બાબતોને લોકસભાની દૈનિક કાર્યવાહી ક્રમમાં ગોઠવો.1) શૂન્યકાળ 2) પ્રશ્નોત્તરીકાળ 3) ગૃહની કાર્યસૂચિ 1,2,3 2,3,1 2,1,3 1,3,2 1,2,3 2,3,1 2,1,3 1,3,2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાની ચૂંટણી માટે કાયદો કોણ બનાવે છે ? ન્યાયતંત્ર સરકાર સંસદ ચૂંટણીપંચ ન્યાયતંત્ર સરકાર સંસદ ચૂંટણીપંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform Civil Code) ઘડવા માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયું છે ? અનુચ્છેદ -16 અનુચ્છેદ -45 અનુચ્છેદ -44 અનુચ્છેદ -14 અનુચ્છેદ -16 અનુચ્છેદ -45 અનુચ્છેદ -44 અનુચ્છેદ -14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના ક્યા રાષ્ટ્રપતિએ તેમને મળેલી વિશેષ સતા (પોકેટ વીટો) અંતર્ગત સંસદે પસાર કરેલ બીલ લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખ્યું હતું ? જ્ઞાની ઝૈલસિંઘ વી.વી. ગીરી ડો. શંકરદયાળ શર્મા આર. વ્યંકટરામન જ્ઞાની ઝૈલસિંઘ વી.વી. ગીરી ડો. શંકરદયાળ શર્મા આર. વ્યંકટરામન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિ પદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ? વી વી ગીરી નિલમ સંજીવ રેડ્ડી રાજેન્દ્ર પ્રસાદ જ્ઞાની જેલમ સિંહ વી વી ગીરી નિલમ સંજીવ રેડ્ડી રાજેન્દ્ર પ્રસાદ જ્ઞાની જેલમ સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP