GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
73 મા બંધારણીય સુધારણા અધિનિયમ મુજબ, ગ્રામસભા ___ નું બનેલું મંડળ છે.

18 વર્ષની વય પૂરી કરી ચૂકી હોય અને રાજ્યમાં કોઈપણ જગ્યાએ મતદાર યાદીમાં નામ હોય તેવી ગામની વસ્તી
પાંચ વર્ષની વયથી ઓછી વયના બાળકો સિવાયની પંચાયત હેઠળની ગામની સમગ્ર વસ્તી
ગ્રામ પંચાયતની સમગ્ર પુખ્ત વસ્તી
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારતના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ વચ્ચેના સંબંધો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
સંઘની બાબતોના વહીવટ અંગેની માહિતી રજુ કરવી એ પ્રધાનમંત્રીની ફરજ છે.
મંત્રી મંડળના તમામ નિર્ણય રાષ્ટ્રપતિને જણાવવા પ્રધાનમંત્રી માટે વૈકલ્પિક છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
વિવિધ રમતો માટેના શબ્દોના જોડકાં જોડો.
a. અટીસોમટીસો
b. આંટીફાંટી
c. પોસાપોસ
d. લટ્ટુ જાળ
i. ભમરડા રમત
ii. લખોટી રમત
iii. સંતાકૂકડી રમત
iv. સાતતાળી રમત

a-iv, b-iii, c-i, d-ii
a-i, b-ii, c-iii, d-iv
a-iv, b-iii, c-ii, d-i
a-i, b-ii, c-iv, d-iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
જોડકાં જોડો.
a. ગરબો
b. ભડલી વાક્ય
c. દુહો
d. ભીલી ઉખાણું
i. ભીંતમાં ભીંત, પસીતમાં પાણી
ii. શેરી મિત્રો સો મળે, તાળી મિત્ર અનેક; જેમાં સુખ દુઃખ વારીએ, તે લાખોમાં એક
iii. જો વરસે હાથિયો, તો મોતીએ પુરાય સાથિયો
iv. ગાલ વાવ્યો છે, રાધાજીને આંગણે

a-iv, b-iii, c-i, d-ii
a-i, b-ii, c-iv, d-iii
a-iv, b-iii, c-ii, d-i
a-i, b-ii, c-iii, d-iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
બે સંખ્યાઓનો લ.સા.અ 595 છે. જો તે પૈકી એક સંખ્યા 35 હોય અને તે બંને સંખ્યાઓ પરસ્પર અવિભાજક(co-prime) હોય તો બીજી સંખ્યા કઈ થશે ?

102
આપેલ પૈકી એક પણ નહીં
51
17

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારતીય બિનસાંપ્રદાયિકતા બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં નથી ?
1. ભારત કોઈ ધર્મને દેશના સત્તાવાર ધર્મ તરીકે માન્ય કરતું નથી.
2. ભારત તમામ ધર્મો પ્રત્યે નિષ્પક્ષ છે.
3. ભારત તમામ ધર્મોને પ્રોત્સાહન આપે છે.
4. કોઈ ધર્મને માન્યતા આપતું નથી અને ધર્મને લોકોની વ્યક્તિગત બાબત તરીકે જ ગણે છે.

ફક્ત 4
ફક્ત 1,2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP