GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
જોડકાં જોડો. a. ગરબો b. ભડલી વાક્ય c. દુહો d. ભીલી ઉખાણું i. ભીંતમાં ભીંત, પસીતમાં પાણી ii. શેરી મિત્રો સો મળે, તાળી મિત્ર અનેક; જેમાં સુખ દુઃખ વારીએ, તે લાખોમાં એક iii. જો વરસે હાથિયો, તો મોતીએ પુરાય સાથિયો iv. ગાલ વાવ્યો છે, રાધાજીને આંગણે
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારતીય બિનસાંપ્રદાયિકતા બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં નથી ? 1. ભારત કોઈ ધર્મને દેશના સત્તાવાર ધર્મ તરીકે માન્ય કરતું નથી. 2. ભારત તમામ ધર્મો પ્રત્યે નિષ્પક્ષ છે. 3. ભારત તમામ ધર્મોને પ્રોત્સાહન આપે છે. 4. કોઈ ધર્મને માન્યતા આપતું નથી અને ધર્મને લોકોની વ્યક્તિગત બાબત તરીકે જ ગણે છે.