Talati Practice MCQ Part - 6
73મો બંધારણીય સુધારો થતાં ગુજરાતમાં કયા મુખ્યમંત્રીના સમયમાં ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ, 1993 ઘડાયો ?

ચીમનભાઈ પટેલ
બાબુભાઈ પટેલ
ઘનશ્યામ ઓઝા
છબીલદાસ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
શબ્દસમૂહ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
વસંત જેવી સુંદર ડાળી

કગરસ
બેરખો
વનસ્થલી
વિશાખા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જો એક પ્લોટ 20,000 રૂપિયામાં વેચવામાં આવે અને તેની ઉપર 25% નફો થાય છે તો તે પ્લોટની મૂળકિંમત કેટલી હશે ?

16000 રૂ.
12000 રૂ.
18000 રૂ.
15000 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
હડપ્પીય સભ્યતાનું કૃષિક્રાંતિનું મથક કયુ નગર હતું ?

કાલિબંગાન
લોથલ
મોહેં-જો-દડો
ધોળાવીરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મૃચ્છકટિકમના લેખક કોણ છે ?

અમરસિંહ
કાલિદાસ
વિશાખાદત્ત
શુદ્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘કલા મનને શુદ્ધ કરે, હૃદય પવિત્ર કરે અને આત્માને ઉજ્જવળ બનાવે’ આ વિધાન કોનું છે ?

રાજા રવિ વર્મા
રવિશંકર રાવળ
રવિન્દ્રનાથ ટાગોર
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP