ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને અનુસૂચિત આદિજાતિઓના કલ્યાણ બાબતમાં સંઘના નિયંત્રણ બાબતની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ-338 (ક)
આર્ટિકલ-339
આર્ટિકલ–340
આર્ટિકલ-341

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં સૌપ્રથમ લોકસેવા આયોગની સ્થાપના કયા અધિનિયમ હેઠળ થઈ હતી ?

ભારત સરકાર અધિનિયમ, 1935
1861 નો અધિનિયમ
1909 નો અધિનિયમ
ભારત સરકાર અધિનિયમ 1919

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ સુધારા વિધેયક સંસદના કયા સદનમાં રજૂ કરવામાં આવે છે ?

રાજ્યસભામાં
કોઈપણ સદનમાં
સંસદની સંયુકત બેઠકમાં
લોકસભામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બજેટ (અંદાજપત્ર) માં કઈ બાબતોનો સમાવેશ થાય છે ?

તે આર્થિક જન્મપત્રિકા અને રાજકીય દસ્તાવેજ છે.
આપેલ તમામ
તે ચોકકસ સમયગાળાનું હોય છે.
તેમાં આવક અને ખર્ચના અંદાજો હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP