ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના કોઈ પણ ગૃહમાં કોણ પ્રથમ મત આપી ન શકે ? ચેરમેન આપેલ બંને આપેલ માંથી એક પણ નહીં સ્પીકર ચેરમેન આપેલ બંને આપેલ માંથી એક પણ નહીં સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને અનુસૂચિત આદિજાતિઓના કલ્યાણ બાબતમાં સંઘના નિયંત્રણ બાબતની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ-338 (ક) આર્ટિકલ-339 આર્ટિકલ–340 આર્ટિકલ-341 આર્ટિકલ-338 (ક) આર્ટિકલ-339 આર્ટિકલ–340 આર્ટિકલ-341 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનો અમલ કયારથી શરૂ થયો હતો ? 15 ઓગસ્ટ, 1947 26 જાન્યુઆરી, 1950 15 નવેમ્બર, 1948 26 નવેમ્બર, 1949 15 ઓગસ્ટ, 1947 26 જાન્યુઆરી, 1950 15 નવેમ્બર, 1948 26 નવેમ્બર, 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સૌપ્રથમ લોકસેવા આયોગની સ્થાપના કયા અધિનિયમ હેઠળ થઈ હતી ? ભારત સરકાર અધિનિયમ, 1935 1861 નો અધિનિયમ 1909 નો અધિનિયમ ભારત સરકાર અધિનિયમ 1919 ભારત સરકાર અધિનિયમ, 1935 1861 નો અધિનિયમ 1909 નો અધિનિયમ ભારત સરકાર અધિનિયમ 1919 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સુધારા વિધેયક સંસદના કયા સદનમાં રજૂ કરવામાં આવે છે ? રાજ્યસભામાં કોઈપણ સદનમાં સંસદની સંયુકત બેઠકમાં લોકસભામાં રાજ્યસભામાં કોઈપણ સદનમાં સંસદની સંયુકત બેઠકમાં લોકસભામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બજેટ (અંદાજપત્ર) માં કઈ બાબતોનો સમાવેશ થાય છે ? તે આર્થિક જન્મપત્રિકા અને રાજકીય દસ્તાવેજ છે. આપેલ તમામ તે ચોકકસ સમયગાળાનું હોય છે. તેમાં આવક અને ખર્ચના અંદાજો હોય છે. તે આર્થિક જન્મપત્રિકા અને રાજકીય દસ્તાવેજ છે. આપેલ તમામ તે ચોકકસ સમયગાળાનું હોય છે. તેમાં આવક અને ખર્ચના અંદાજો હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP