ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ? અનુચ્છેદ - 356 અનુચ્છેદ - 200 અનુચ્છેદ - 370 અનુચ્છેદ - 300 અનુચ્છેદ - 356 અનુચ્છેદ - 200 અનુચ્છેદ - 370 અનુચ્છેદ - 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના મુખ્યમંત્રીની નિયુકિત કોણ કરે છે ? રાષ્ટ્રપતિ વડીઅદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાજ્યપાલ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિ વડીઅદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાજ્યપાલ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્યસભાની રચનામાં માન.રાષ્ટ્રપતિ 12 સભ્યોની નિયુક્તિ કરી શકે છે." આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ? 79 80 76 77 79 80 76 77 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણાં પંચ કઈ બાબતો વિશે ભલામણ કરે છે ? આપેલ તમામ રાજ્યના એકત્રિત ભંડોળમાંથી અનુદાન રાજય દ્વારા લાદવામાં આવેલા વેરાની ચોખ્ખી આવકમાંથી પંચાયતો અને રાજ્ય વચ્ચે વહેંચણી પંચાયતોની નાણાંકીય સ્થિતિ સુધારવા માટે જરૂરી પગલાં આપેલ તમામ રાજ્યના એકત્રિત ભંડોળમાંથી અનુદાન રાજય દ્વારા લાદવામાં આવેલા વેરાની ચોખ્ખી આવકમાંથી પંચાયતો અને રાજ્ય વચ્ચે વહેંચણી પંચાયતોની નાણાંકીય સ્થિતિ સુધારવા માટે જરૂરી પગલાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે? ન્યાયતંત્ર પંચાયત વહીવટી તંત્ર સૈન્ય ન્યાયતંત્ર પંચાયત વહીવટી તંત્ર સૈન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ ખરડા પર સહી કર્યા વગર પોતાની પાસે રાખી મૂકે તેને શું કહેવાય ? સુપર વીટો પાવર વીટો પોકેટ વીટો પર્સનલ વીટો સુપર વીટો પાવર વીટો પોકેટ વીટો પર્સનલ વીટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP