ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં નીચેના પૈકી કયો અનુચ્છેદ દેશના પર્યાવરણનું જતન અને સુધારણા કરવાની અને જંગલો અને વન્યજીવનના રક્ષણ કરવાની બાબતનો છે ? અનુચ્છેદ 47 A અનુચ્છેદ 48 A અનુચ્છેદ 49 A અનુચ્છેદ 50 A અનુચ્છેદ 47 A અનુચ્છેદ 48 A અનુચ્છેદ 49 A અનુચ્છેદ 50 A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજાએ પ્રજાનું રક્ષણ શાની મદદથી કરવાનું છે એમ કૌટિલ્ય કહે છે ? ખર્ચ ધર્મ દંડ આવક ખર્ચ ધર્મ દંડ આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગૃહની બેઠક દરમ્યાન કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મોકૂફ રાખવાની સતા કોને છે ? આપેલ તમામ પ્રધાનમંત્રી ગૃહપ્રધાન સ્પીકર અને ચેરમેન આપેલ તમામ પ્રધાનમંત્રી ગૃહપ્રધાન સ્પીકર અને ચેરમેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેની કઈ ગુજરાતી વ્યક્તિ બંધારણસભામાં સભ્ય ન હતી ? કનૈયાલાલ મુનશી રવિશંકર મહારાજ સરદાર પટેલ હંસા મહેતા કનૈયાલાલ મુનશી રવિશંકર મહારાજ સરદાર પટેલ હંસા મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં રેલવે કઈ યાદીના વિષયમાં દર્શાવેલ છે ? ઉભયવર્તી યાદી રાજય યાદી રાષ્ટ્રપતિ યાદી કેન્દ્ર યાદી ઉભયવર્તી યાદી રાજય યાદી રાષ્ટ્રપતિ યાદી કેન્દ્ર યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે કમિશનની નિમણૂક બાબતની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 339 આર્ટિકલ – 337 આર્ટિકલ – 340 આર્ટિકલ – 336 આર્ટિકલ – 339 આર્ટિકલ – 337 આર્ટિકલ – 340 આર્ટિકલ – 336 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP