ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણની કઈ અનુસૂચિ ઘણા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને નિયમન માટેની ખાસ જોગવાઇઓને લગતી છે ?

નવમી અનુસૂચિ
દશમી અનુસૂચિ
પાંચમી અનુસૂચિ
ત્રીજી અનુસૂચિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણીય સભા દ્વારા ભારતનાં બંધારણને કઈ તારીખે અપનાવવામાં આવ્યું ?

26 નવેમ્બર, 1948
26 નવેમ્બર, 1949
25 ઓક્ટોબર, 1949
25 ઓક્ટોબર, 1948

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સ્વતંત્ર ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા ?

એમ.એચ. કણિયા
સી. રાજગોપાલાચારી
મોતીલાલ સેતલવાડ
એ.એસ.એહમદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP