Talati Practice MCQ Part - 9
સ્વતંત્ર ભારતના સોમનાથના મંદિરના જીર્ણોદ્વારનો સંકલ્પ કોણે કર્યો ?

બાબુ રાજેન્દ્રપ્રસાદ
મોરારજી દેસાઈ
ઢેબરભાઈ
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકેલ રકમનું બીજા વર્ષનું વ્યાજ પ્રથમ વર્ષ કરતાં રૂ. 96 વધુ છે. વાર્ષિક વ્યાજનો દ૨ 8% છે, તો વ્યાજે મૂકેલ મૂળ રકમ ___ હશે.

રૂ. 18,000
રૂ. 21,000
રૂ. 12,000
રૂ. 15,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'વાગડ' તરીકે ઓળખાતો પ્રદેશ કયા જિલ્લામાં આવેલો છે ?

પાટણ
બનાસકાંઠા
કચ્છ
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP