Talati Practice MCQ Part - 9 સંખ્યા 75, 69, 62, ? 56 54 55 53 56 54 55 53 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સ્વતંત્ર ભારતના સોમનાથના મંદિરના જીર્ણોદ્વારનો સંકલ્પ કોણે કર્યો ? બાબુ રાજેન્દ્રપ્રસાદ મોરારજી દેસાઈ ઢેબરભાઈ સરદાર પટેલ બાબુ રાજેન્દ્રપ્રસાદ મોરારજી દેસાઈ ઢેબરભાઈ સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સૌપ્રથમ ગુજરાત સમાચારપત્ર 'મુંબઈ સમાચાર' ક્યારે શરૂ કરાયું હતું ? 1950 1845 1822 1930 1950 1845 1822 1930 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકેલ રકમનું બીજા વર્ષનું વ્યાજ પ્રથમ વર્ષ કરતાં રૂ. 96 વધુ છે. વાર્ષિક વ્યાજનો દ૨ 8% છે, તો વ્યાજે મૂકેલ મૂળ રકમ ___ હશે. રૂ. 18,000 રૂ. 21,000 રૂ. 12,000 રૂ. 15,000 રૂ. 18,000 રૂ. 21,000 રૂ. 12,000 રૂ. 15,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'વાગડ' તરીકે ઓળખાતો પ્રદેશ કયા જિલ્લામાં આવેલો છે ? પાટણ બનાસકાંઠા કચ્છ અમદાવાદ પાટણ બનાસકાંઠા કચ્છ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કેસૂડાનાં ફૂલ કયા વૃક્ષ પર થાય છે ? ખાખરો શીમળો કદમ મેહુડો ખાખરો શીમળો કદમ મેહુડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP