Talati Practice MCQ Part - 9
એક ઈલેક્ટ્રોનિકસ કેલ્કયુલેટરનો વેપારી 160 કેલ્ક્યુલેટરના વેચાણમાંથી 30 કેલ્કયુલેટરની વેચાણ કિંમત જેટલો નફો કરે છે. નફાની ટકાવારી જણાવો -

18(3/4)%
23(1/13)%
ઉ૫૨નામાંથી કોઈ નહીં.
13(2/3)%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
વીર સાવરકરને કઈ જેલમાં રાખવામાં આવ્યા હતા ?

આંદામાન
યરવડા
તિહાર
લક્ષદીપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતના ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણવર્માએ લંકનમાં શરૂ કરેલા સમાચારપત્રનું નામ શું હતું ?

Hindustan Times
India Awaking
Cronical
Indian Sociologist

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
વાઘ કયા રાજ્યમાં જોવા નથી મળતા ?

ઓરીસ્સા
ગુજરાત
તમિલનાડુ
મધ્યપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતમાં પંચાયતીરાજના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

બળવંતરાય મહેતા
ડૉ. જીવરાજ મહેતા
રસિકલાલ મહેતા
ડૉ. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP