ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી કયા મહાનુભાવ ચિત્રકલા સાથે સંકળાયેલા નથી ?

શ્રી રવિશંકર રાવલ
શ્રી મનજીત બાવા
શ્રી જેમીની રોય
શ્રી કે.એ. સાયગલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે ?

મોહનદાસ કરમચંદ ગાંધી
મહાદેવભાઈ દેસાઈ
રવિશંકર મહારાજ
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચે દર્શાવેલી કઈ અકાદમી નૃત્ય, નાટક અને સંગીતના સંવર્ધન માટે કામગીરી કરે છે ?

સાહિત્ય અકાદમી
નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા
લલિતકલા અકાદમી
સંગીત અકાદમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
'મિડનાઈટ્સ ચિલ્ડ્રન' પુસ્તકના લેખક કોણ ?

વી. એસ. નાયપોલ
આર. કે. નારાયણ
સલમાન રશ્દી
વિક્રમ શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP