ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી કયા સરોવરનો હિન્દુ ધર્મગ્રંથો મુજબ પવિત્ર પંચસરોવર તીર્થસ્થળમાં સમાવેશ થતો નથી ?

કૃષ્ણા સરોવર - તેલંગાણા
પંપા સરોવર - કર્ણાટક
પુષ્કર સરોવર - રાજસ્થાન
નારાયણ સરોવર - ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
જુલણ લીલા નૃત્ય ક્યા રાજ્યનું નૃત્ય છે ?

હિમાચલ પ્રદેશ
મહારાષ્ટ્ર
રાજસ્થાન
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP