Loading [Contrib]/a11y/accessibility-menu.js

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
'ઈન્દ્રિયોને શાંત સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ' - આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ?

મહાભારત
રામાયણ
ભગવત ગીતા
કથોપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
"ઘરાના" શબ્દ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?

નૃત્ય
નાટ્ય
સંગીત-ગાયન
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
લેખક અને કૃતિની જોડીમાંથી કઈ જોડી સાચી નથી ?

પંડિત વિષ્ણુ શર્મા - મધુશાલા
પ્રેમચંદજી - ગૌદાન
બંકિમચંદ્ર ચેટર્જી - આનંદમઠ
કાલિદાસ - કુમારસંભવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
યોગ્ય જોડકું જોડો :
a. બંગાળ
b. પંજાબ
c. મહારાષ્ટ્ર
d. ઉત્તર ભારતનો પૂર્વ વિસ્તાર
i. બાઉલ, ઝુમર, કિર્તન
ii. ગીધા, મહિયા, હીર
iii. પોવાડા, અભંગ, પદ
iv. કજરી, ઝુલા, શેરી

a-i, b-ii, c-iv, d-iii
a-ii, b-i, c-iv, d-iii
a-ii, b-i, c-iii, d-iv
a-i, b-ii, c-iii, d-iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
'સતિપતિ સંપ્રદાય' એ કયા રાજ્યનો આદિવાસી સમુદાય છે ?

ઓરિસ્સા
ગુજરાત
હિમાચલ પ્રદેશ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP