ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'ઈન્દ્રિયોને શાંત સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ' - આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ? કથોપનિષદ રામાયણ ભગવત ગીતા મહાભારત કથોપનિષદ રામાયણ ભગવત ગીતા મહાભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) જેના કોતરેલા 56 આધારસ્તંભો સંગીતના સૂરો રજૂ કરે છે. તે પ્રખ્યાત વિજય-વિઠ્ઠલા મંદિર ક્યા આવેલું છે ? શ્રીરંગમ ભદ્રાયલમ બેલુર હમ્પી શ્રીરંગમ ભદ્રાયલમ બેલુર હમ્પી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સમાન મહાનુભાવો અને તેમનાં દ્વારા શરૂ કરવામાં આવેલ સંસ્થાઓ પૈકી અયોગ્ય ગોઠવણ જણાવો. ઠક્કર બાપા - પંચમહાલ ભીલ સેવા મંડળ જ્યોતિબા ફૂલે - સાહિત્ય અકાદમી પારસી સમાજ - રહનુમા-ઈ-મઝદયરબન દયાનંદ સરસ્વતી - આર્ય સમાજ ઠક્કર બાપા - પંચમહાલ ભીલ સેવા મંડળ જ્યોતિબા ફૂલે - સાહિત્ય અકાદમી પારસી સમાજ - રહનુમા-ઈ-મઝદયરબન દયાનંદ સરસ્વતી - આર્ય સમાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. પ્રતાપ વિલાસ પેલેસ – જામનગર ગાયકવાડની હવેલી - રાજકોટ નીલમબાગ પેલેસ - ભાવનગર રણજીત વિલાસ પેલેસ – વાંકાનેર પ્રતાપ વિલાસ પેલેસ – જામનગર ગાયકવાડની હવેલી - રાજકોટ નીલમબાગ પેલેસ - ભાવનગર રણજીત વિલાસ પેલેસ – વાંકાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે પૈકી કોણે "હૈન્દવે ધર્મોદ્વારક" ની ઉપાધિ મેળવી હતી ? શિવાજી રાજા હર્ષવર્ધન ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય આપેલ પૈકી એક પણ નહીં શિવાજી રાજા હર્ષવર્ધન ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'લજ્જા' ની લેખિકા કોણ ? કિરણ બેદી તસ્લિમા નસરીન શોભા ડે અરુંધતી રોય કિરણ બેદી તસ્લિમા નસરીન શોભા ડે અરુંધતી રોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP