ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે ? રવિશંકર મહારાજ મોહનદાસ કરમચંદ ગાંધી મહાદેવભાઈ દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ રવિશંકર મહારાજ મોહનદાસ કરમચંદ ગાંધી મહાદેવભાઈ દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પ્રાચીન સમયમાં ચિત્રકળા માટે જરૂરી તમામ રંગ ઉપલબ્ધ હતા, સિવાય કે એક રંગ, જે વર્તમાન પાકિસ્તાનમાંથી મેળવવામાં આવતો તે રંગ નીચે પૈકી કયો છે ? લાપિઝ લઝૂલી લાપિઝી લીલો લાપિઝ કઝૂલી ગેરુ લાપિઝ લઝૂલી લાપિઝી લીલો લાપિઝ કઝૂલી ગેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) "ઘરાના" શબ્દ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? નૃત્ય આપેલ પૈકી એક પણ નહીં સંગીત-ગાયન નાટ્ય નૃત્ય આપેલ પૈકી એક પણ નહીં સંગીત-ગાયન નાટ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) લાવા નૃત્ય ભારતના કયા વિસ્તારમાં થાય છે ? ત્રિપુરા મહારાષ્ટ્ર લક્ષદ્વીપ ગુજરાત ત્રિપુરા મહારાષ્ટ્ર લક્ષદ્વીપ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા મહાનુભાવ ચિત્રકલા સાથે સંકળાયેલા નથી ? શ્રી કે.એ. સાયગલ શ્રી રવિશંકર રાવલ શ્રી જેમીની રોય શ્રી મનજીત બાવા શ્રી કે.એ. સાયગલ શ્રી રવિશંકર રાવલ શ્રી જેમીની રોય શ્રી મનજીત બાવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સરહુલ ઉત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવે છે ? આસામ ઝારખંડ અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ આસામ ઝારખંડ અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP