ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
સ્વામી અય્યપ્પા મંદિર કે શબરીમાલા મંદિર દક્ષિણ ભારતના કયા રાજ્યમાં આવેલ છે ?

આપેલ પૈકી એક પણ નહીં
કર્ણાટક
કેરળ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
આપણા પ્રાક્રુતિક વારસાની જાળવણીના સંદર્ભમાં કયા વર્ષમાં ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરવામાં આવી ?

ઈ.સ. 1972
ઈ.સ. 1962
ઈ.‌સ. 1952
ઈ.સ. 1956

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
ભારતમાં સર્વપ્રથમ અખિલ હિંદ સંગીત પરિષદ 1916માં વડોદરા ખાતે ભરાઈ તેનું સંચાલન કોના દ્વારા કરવામાં આવેલ ?

પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે
માસ્ટર વસંત અમૃત
મૌલાબક્ષ
આદિત્યરામ વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
દેશમાં ઉજવાતા ઉત્સવો અને સંબંધિત રાજ્યની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

હરિયાળી તીજ - બિહાર, ઉત્તર પ્રદેશ
ગણગૌર - રાજસ્થાન
સારી-ઈ-ગુલર્ફરોશન - દિલ્હી
હોર્ન બિલ - અરુણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP