ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સુરદાસના ભક્તિગીતો કઈ બોલીમાં છે ? વ્રજ ખારી બોલી અવધ મૈથિલી વ્રજ ખારી બોલી અવધ મૈથિલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુએ આવેલી રેલીંગ(વાડી)ને શું કહે છે ? શર્મીકા હર્મિકા બર્મિકા ધર્મિકા શર્મીકા હર્મિકા બર્મિકા ધર્મિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ‘મોનાલીસા’ નામક વિશ્વવિખ્યાત ચિત્રકૃતિ આપનાર વિશ્વના મહાન ચિત્રકાર કોણ હતા ? એક પણ નહીં લિયોનાર્ડો-દ-વિન્ચી પાબ્લો પિકાસો માઈકલ એન્જેલો એક પણ નહીં લિયોનાર્ડો-દ-વિન્ચી પાબ્લો પિકાસો માઈકલ એન્જેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી ક્યું જોડકું અયોગ્ય છે? બૃહદેશ્વર મંદિર - થંજાવુર સુવર્ણ મંદિર - અમૃતસર શ્રી વેંકટેશ્વર મંદિર - રામેશ્વરમ્ મીનાક્ષી મંદિર -વિજયવાડા બૃહદેશ્વર મંદિર - થંજાવુર સુવર્ણ મંદિર - અમૃતસર શ્રી વેંકટેશ્વર મંદિર - રામેશ્વરમ્ મીનાક્ષી મંદિર -વિજયવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'ઈન્દ્રિયોને શાંત સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ' - આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ? કથોપનિષદ મહાભારત ભગવત ગીતા રામાયણ કથોપનિષદ મહાભારત ભગવત ગીતા રામાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સમાન મહાનુભાવો અને તેમનાં દ્વારા શરૂ કરવામાં આવેલ સંસ્થાઓ પૈકી અયોગ્ય ગોઠવણ જણાવો. પારસી સમાજ - રહનુમા-ઈ-મઝદયરબન ઠક્કર બાપા - પંચમહાલ ભીલ સેવા મંડળ જ્યોતિબા ફૂલે - સાહિત્ય અકાદમી દયાનંદ સરસ્વતી - આર્ય સમાજ પારસી સમાજ - રહનુમા-ઈ-મઝદયરબન ઠક્કર બાપા - પંચમહાલ ભીલ સેવા મંડળ જ્યોતિબા ફૂલે - સાહિત્ય અકાદમી દયાનંદ સરસ્વતી - આર્ય સમાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP