ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
લાઈ હરૌબા તહેવાર કયા રાજ્યમાં મનાવાય છે ?

નાગાલેન્ડ
ત્રિપુરા
અરુણાચલ પ્રદેશ
મણિપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
'ડિસ્કવરી ઓફ ઈન્ડિયા' પુસ્તકના લેખક કોણ ?

વિનોબા ભાવે
રાધાકૃષ્ણન
ગોવિંદ વલ્લભ પંત
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP