ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા મહાનુભાવ ચિત્રકલા સાથે સંકળાયેલા નથી ? શ્રી મનજીત બાવા શ્રી જેમીની રોય શ્રી કે.એ. સાયગલ શ્રી રવિશંકર રાવલ શ્રી મનજીત બાવા શ્રી જેમીની રોય શ્રી કે.એ. સાયગલ શ્રી રવિશંકર રાવલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) રાગિણી કયા રાજ્યની લોકપ્રિય ગીત શૈલી છે ? હરિયાણા મણિપુર કાશ્મીર કેરાલા હરિયાણા મણિપુર કાશ્મીર કેરાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ઈ.સ. 1893માં યુનાઈટેડ સ્ટેટસના શિકાગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાન વિશે ભાષણ કોણે આપ્યું હતું ? દયાનંદ સરસ્વતી મહાત્મા ગાંધી રામ કૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી મહાત્મા ગાંધી રામ કૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પ્રખ્યાત હોર્નબિલ ઉત્સવ કયા રાજ્યમાં આયોજિત કરવામાં આવે છે ? મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) રૌત નાચ એ કયા રાજ્યના આદિવાસી સમુદાયોનું મુખ્ય નૃત્ય છે ? છત્તીસગઢ આસામ રાજસ્થાન મેઘાલય છત્તીસગઢ આસામ રાજસ્થાન મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. લાલ રંગની મીનાકારી - જયપુર જરદોશી કામ - ભોપાલ ગુલાબી રંગની મીનાકારી - વારાણસી કાળા રંગની મીનાકારી - હૈદરાબાદ લાલ રંગની મીનાકારી - જયપુર જરદોશી કામ - ભોપાલ ગુલાબી રંગની મીનાકારી - વારાણસી કાળા રંગની મીનાકારી - હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP