ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા મહાનુભાવ ચિત્રકલા સાથે સંકળાયેલા નથી ? શ્રી રવિશંકર રાવલ શ્રી કે.એ. સાયગલ શ્રી જેમીની રોય શ્રી મનજીત બાવા શ્રી રવિશંકર રાવલ શ્રી કે.એ. સાયગલ શ્રી જેમીની રોય શ્રી મનજીત બાવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કયા શહેરને સાત પેગોડોના શહેર તરીકે ઓળખવામાં આવે છે ? તિરુવનંતપુરમ્ કાંચીપુરમ મદુરાઈ મહાબલીપુરમ તિરુવનંતપુરમ્ કાંચીપુરમ મદુરાઈ મહાબલીપુરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ભારતમાં ખ્રિસ્તી ધર્મ સૌપ્રથમ કયા રાજ્યમાં ફેલાયો હતો ? આપેલ પૈકી એક પણ નહીં તમિલનાડુ ગોવા કેરળ આપેલ પૈકી એક પણ નહીં તમિલનાડુ ગોવા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ઈ.સ. 1893માં યુનાઈટેડ સ્ટેટસના શિકાગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાન વિશે ભાષણ કોણે આપ્યું હતું ? સ્વામી વિવેકાનંદ રામ કૃષ્ણ પરમહંસ મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રામ કૃષ્ણ પરમહંસ મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) શ્રી કુટ્ટી, શંકર, લક્ષ્મણ અને સુધીર ડાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ? ચલચિત્ર ડિરેક્ટર વાદ્ય સંગીત નૃત્ય વ્યંગ ચિત્ર બનાવનાર ચલચિત્ર ડિરેક્ટર વાદ્ય સંગીત નૃત્ય વ્યંગ ચિત્ર બનાવનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) રંગોળીને ભારતમાં અલગ અલગ રાજ્યોમાં જુદા-જુદા નામથી ઓળખવામાં આવે છે. તેની નીચે પૈકી કઈ જોડી સાચી નથી ? કૌલ્લમ - તમિલનાડુ રંગાવલી - કર્ણાટક મંડના - મધ્ય પ્રદેશ ઐપન - હિમાચલ પ્રદેશ કૌલ્લમ - તમિલનાડુ રંગાવલી - કર્ણાટક મંડના - મધ્ય પ્રદેશ ઐપન - હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP