ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી કયા મહાનુભાવ ચિત્રકલા સાથે સંકળાયેલા નથી ?

શ્રી જેમીની રોય
શ્રી મનજીત બાવા
શ્રી રવિશંકર રાવલ
શ્રી કે.એ. સાયગલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચે દર્શાવેલ તહેવારોની જોડીમાં કયો વિકલ્પ સાચો નથી ?

બિહુ - આસામ
ગણગોર - બિહાર
પોંગલ - તમિલનાડુ
ઓનમ - કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
કલા પ્રકાર અને સ્થળના જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો.

કાળા રંગની મીનાકારી - હૈદરાબાદ
ગુલાબી રંગની મીનાકારી - વારાણસી
લાલ રંગની મીનાકારી - જયપુર
જરદોશીકામ - અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP