ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પ્રખ્યાત સંગીતકાર "અમઝદ અલી ખાન" કયા સંગીત વાદ્ય સાથે સંકળાયેલા છે ? સરોદ સિતાર વિણા વાયોલિન સરોદ સિતાર વિણા વાયોલિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કઈ નાગર સ્થાપત્ય શૈલીની પેટાશાખા નથી ? ઓડીશા શૈલી ખજુરાહો શૈલી સોલંકી શૈલી નાયકા શૈલી ઓડીશા શૈલી ખજુરાહો શૈલી સોલંકી શૈલી નાયકા શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) લેખક અને કૃતિની જોડીમાંથી કઈ જોડી સાચી નથી ? બંકિમચંદ્ર ચેટર્જી - આનંદમઠ કાલિદાસ - કુમારસંભવ પ્રેમચંદજી - ગૌદાન પંડિત વિષ્ણુ શર્મા - મધુશાલા બંકિમચંદ્ર ચેટર્જી - આનંદમઠ કાલિદાસ - કુમારસંભવ પ્રેમચંદજી - ગૌદાન પંડિત વિષ્ણુ શર્મા - મધુશાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ભારતમાં ખ્રિસ્તી ધર્મ સૌપ્રથમ કયા રાજ્યમાં ફેલાયો હતો ? કેરળ ગોવા તમિલનાડુ આપેલ પૈકી એક પણ નહીં કેરળ ગોવા તમિલનાડુ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'સાહિત્ય અકાદમી'નું વડુંમથક કઈ જગ્યાએ આવેલું છે ? કોલકાતા નવી દિલ્હી મુંબઈ ચેન્નાઈ કોલકાતા નવી દિલ્હી મુંબઈ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) રોગ નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો તૈયાર કરનાર વૈદકશાસ્ત્રના વિદ્વાન લેખક કોણ હતા ? વાત્સ્યાયન વરાહમિહિર બ્રહ્મગુપ્ત વાગભટ્ટ વાત્સ્યાયન વરાહમિહિર બ્રહ્મગુપ્ત વાગભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP