ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
સંગીતના વાદ્ય અને સંગીતના જોડકાંમાંથી કયું જોડકું યોગ્ય નથી ?

વાંસળી - પંડિત હરિપ્રસાદ
સિતાર - પંડિત રવિશંકર
શહેનાઈ - બિસમિલ્લા ખાન
સારંગી - અલી અમઝદ હુસૈન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
જેના કોતરેલા 56 આધારસ્તંભો સંગીતના સૂરો રજૂ કરે છે. તે પ્રખ્યાત વિજય-વિઠ્ઠલા મંદિર ક્યા આવેલું છે ?

શ્રીરંગમ
ભદ્રાયલમ
બેલુર
હમ્પી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP