ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સંગીતના વાદ્ય અને સંગીતના જોડકાંમાંથી કયું જોડકું યોગ્ય નથી ? વાંસળી - પંડિત હરિપ્રસાદ શહેનાઈ - બિસમિલ્લા ખાન સારંગી - અલી અમઝદ હુસૈન સિતાર - પંડિત રવિશંકર વાંસળી - પંડિત હરિપ્રસાદ શહેનાઈ - બિસમિલ્લા ખાન સારંગી - અલી અમઝદ હુસૈન સિતાર - પંડિત રવિશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'નાટ્યશાસ્ત્ર' અને 'અભિનવ દર્પણ' એ ___ ના આધાર સ્ત્રોત છે. ઓડિસી કુચીપુડી કથક ભરતનાટ્યમ ઓડિસી કુચીપુડી કથક ભરતનાટ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) રોગ નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો તૈયાર કરનાર વૈદકશાસ્ત્રના વિદ્વાન લેખક કોણ હતા ? વાત્સ્યાયન વાગભટ્ટ વરાહમિહિર બ્રહ્મગુપ્ત વાત્સ્યાયન વાગભટ્ટ વરાહમિહિર બ્રહ્મગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સંત જ્ઞાનેશ્વર ___ ભાષાના કવિ છે. હિન્દી ગુજરાતી સંસ્કૃત મરાઠી હિન્દી ગુજરાતી સંસ્કૃત મરાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સરહુલ ઉત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવે છે ? અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ ઝારખંડ આસામ અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ ઝારખંડ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) હિન્દુસ્તાન કંઠ્ય સંગીતની જુનામાં જુની રચના નીચે પૈકી કઈ છે ? ધ્રુપદ ઠુમરી ગઝલ આપેલ પૈકી એક પણ નહીં ધ્રુપદ ઠુમરી ગઝલ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP