ભારતની ભૂગોળ (Geography of India)
કાંપની જમીન શેના દ્વારા બને છે ?

વનસ્પતિ અને પ્રાણીઓ
ખવાણ
વહેતા પાણી દ્વારા નિક્ષેપણ
જ્વાળામુખી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
કઈ બે ભારતીય નદીઓને જીવંત વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવી છે ?

ક્રિષ્ના-ગોદાવરી
ગંગા-યમુના
નર્મદા-તાપી
ગંગા-સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું ભારતનું મીઠા પાણીનું સૌથી મોટું સરોવર 'લોકટક' કે જે "તરતા ટાપુઓના સરોવર" તરીકે પણ ઓળખાય છે, કયા રાજ્યમાં આવેલું છે ?

કેરળ
મણિપુર
રાજસ્થાન
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP