ભારતની ભૂગોળ (Geography of India)
કઈ બે ભારતીય નદીઓને જીવંત વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવી છે ?

નર્મદા-તાપી
ક્રિષ્ના-ગોદાવરી
ગંગા-યમુના
ગંગા-સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નર્મદા નદી પર મધ્યપ્રદેશમાં કઈ યોજના આવેલી છે ?

સરદાર સરોવર યોજના
રામસાગર યોજના
વેનગંગા યોજના
નર્મદાસાગર યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
2011ની વસ્તી ગણતરી મુજબ સાત પૂર્વોત્તર રાજ્યો પૈકી સૌથી ઓછું શહેરીકરણ નીચે પૈકી કયા રાજ્યોમાં છે ?

મેઘાલય
મણિપુર
નાગાલેન્ડ
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
રેલ્વે ઝોન અને તેના વડા મથકનાં સ્થળને યોગ્ય રીતે ગોઠવો.
1) સેન્ટ્રલ
2) ઈસ્ટર્ન
3) નોર્ધન
4) સધર્ન
A) ચેન્નાઇ
B) મુંબઈ
C) કલકત્તા
D) નવી દિલ્હી

1-B, 2-C, 3-D, 4-A
1-C, 2-D, 3-A, 4-B
1-A, 2-B, 3-C, 4-D
1-D, 2-A, 3-B, 4-C

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
જંગલી પેદાશ તરીકે કાથો અને લાખ નીચે દર્શાવેલ રાજ્યો પૈકી કયા રાજ્યમાં પ્રાપ્ત થતી નથી ?

બિહાર
ઉત્તરપ્રદેશ
જમ્મુ અને કાશ્મીર
મધ્યપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP