ભારતની ભૂગોળ (Geography of India) કઈ બે ભારતીય નદીઓને જીવંત વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવી છે ? ગંગા-યમુના ગંગા-સરસ્વતી ક્રિષ્ના-ગોદાવરી નર્મદા-તાપી ગંગા-યમુના ગંગા-સરસ્વતી ક્રિષ્ના-ગોદાવરી નર્મદા-તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) આપેલ વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. અરવલ્લી પર્વત શ્રેણીને બે મુખ્ય શ્રેણીઓમાં વિભાજિત કરી શકાય છે. 1. સાંભર સિરોહી અને 2. સાંભર ખેતડી અરવલ્લી પર્વતમાળા ગંગા અને સિંધુ નદીની જળવિભાજક છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને અરવલ્લી પર્વત શ્રેણીને બે મુખ્ય શ્રેણીઓમાં વિભાજિત કરી શકાય છે. 1. સાંભર સિરોહી અને 2. સાંભર ખેતડી અરવલ્લી પર્વતમાળા ગંગા અને સિંધુ નદીની જળવિભાજક છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) આંધ્ર પ્રદેશમાંથી તેલંગાણા રાજ્ય કયા વર્ષમાં અલગ થયું ? 2014 2015 2013 2012 2014 2015 2013 2012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કઈ જમીન કૃષિ જમીન તરીકે શ્રેષ્ઠ છે ? પીસ્ટી જમીન જંગલ જમીન શુષ્ક જમીન કાંપવાળી જમીન પીસ્ટી જમીન જંગલ જમીન શુષ્ક જમીન કાંપવાળી જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નેપીયર મ્યુઝિયમ ક્યાં આવેલું છે ? નવી દિલ્હી તિરુવનંતપુરમ્ મુંબઈ હૈદરાબાદ નવી દિલ્હી તિરુવનંતપુરમ્ મુંબઈ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) રેલ્વે ઝોન અને તેના વડા મથકનાં સ્થળને યોગ્ય રીતે ગોઠવો. 1) સેન્ટ્રલ2) ઈસ્ટર્ન 3) નોર્ધન 4) સધર્ન A) ચેન્નાઇ B) મુંબઈ C) કલકત્તા D) નવી દિલ્હી 1-D, 2-A, 3-B, 4-C 1-B, 2-C, 3-D, 4-A 1-A, 2-B, 3-C, 4-D 1-C, 2-D, 3-A, 4-B 1-D, 2-A, 3-B, 4-C 1-B, 2-C, 3-D, 4-A 1-A, 2-B, 3-C, 4-D 1-C, 2-D, 3-A, 4-B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP