ભારતની ભૂગોળ (Geography of India)
કઈ બે ભારતીય નદીઓને જીવંત વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવી છે ?

નર્મદા-તાપી
ગંગા-સરસ્વતી
ક્રિષ્ના-ગોદાવરી
ગંગા-યમુના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
કઈ સીમારેખા "રેડક્લિફ રેખા" કહેવાય છે ?

ભારત અને પાકિસ્તાન
ભારત અને ચીન
ભારત તથા બાંગ્લાદેશ
ભારત તથા અફઘાનિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
વર્ષ 2011ની વસતિ ગણતરી અનુસાર નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યમાં ખ્રિસ્તી ધર્મ પાળનારની સંખ્યા સૌથી વધુ છે ?

મણિપુર
મિઝોરમ
નાગાલેન્ડ
મેઘાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP