ભારતની ભૂગોળ (Geography of India)
ઝારખંડ રાજ્યોમાં આવેલા કયા વિસ્તારના પવિત્ર ઉપવનોની માલિકી સમાજની હોવાથી તે વનોને કોઈ સરકારી નિયમ કે કાયદો લાગુ પડતો નથી ?

પલામુ
લિંગદોહ
ઓરન
સરના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતના દક્ષિણતમ બિંદુને શું નામ આપવામાં આવ્યું છે ?

લક્ષ્ય પોઈન્ટ
કન્યાકુમારી
પોક પોઈન્ટ
ઈન્દિરાપોઈન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
લોજિસ્ટિક ડેટા ટેગીંગ ઓફ કન્ટેનર પદ્ધતિ સૌપ્રથમ કયા બંદર દ્વારા અપનાવવામાં આવેલી છે ?

જવાહરલાલ નેહરુ પોર્ટ
કંડલા પોર્ટ
એનરોર પોર્ટ
કોચી પોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
કયા અક્ષાંશ ઉપર ધરીભ્રમણ બળ ગેરહાજર હોય છે ?

કર્કવૃત
વિષુવવૃત્ત
90° ઉત્તર અને દક્ષિણ અક્ષાંશ
મકરવૃત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP