ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં કયા પ્રકારના જંગલો સૌથી વધારે પ્રદેશ ટકાવારી ધરાવે છે ? ઉષ્ણકટિબંધીય પાનખર ઉષ્ણકટિબંધીય વરસાદી વન વિષુવવૃતીય (લીલા) સદાબહાર સવાના અને રણ વનસ્પતિ ઉષ્ણકટિબંધીય પાનખર ઉષ્ણકટિબંધીય વરસાદી વન વિષુવવૃતીય (લીલા) સદાબહાર સવાના અને રણ વનસ્પતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બાલાઘાટ અને છિંદવાડા-મેગેનીઝ ખનીજના ક્ષેત્રો ક્યા રાજ્યમાં આવેલા છે ? મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઓડિશા કર્ણાટક મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઓડિશા કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નદીઓના વિસર્પણને કારણે કેવા સરોવરો રચાય છે ? લગૂન લંબગોળ ઘોડાની નાળ જેવા ગોળ લગૂન લંબગોળ ઘોડાની નાળ જેવા ગોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનું એકમાત્ર કંપની સ્વરૂપે નોંધાયેલું મોટું બંદર (Corporatised Major Port) કયું છે ? કંડલા કમરાજાર મુંબઈ નાહ્વાશેવા (JNPT) કંડલા કમરાજાર મુંબઈ નાહ્વાશેવા (JNPT) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં કયા રાજ્યમાં ડેન્સીટી ઓફ પોપ્યુલેશન (Density of population) સૌથી ઓછી છે ? અરુણાચલ પ્રદેશ સિક્કિમ મિઝોરમ મેઘાલય અરુણાચલ પ્રદેશ સિક્કિમ મિઝોરમ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) માહે ફેબ્રુઆરી 2014માં ભારતમાં 'બેજબરૂઆ પૂર્વોત્તર સમિતિ'ની રચના શાના માટે કરવામાં આવેલ ? કુદરતી આપદા પ્રબંધન માટે ઔદ્યોગિક વિકાસનીતિ નક્કી કરવા માટે પૂર્વોત્તર રાજ્યોના લોકોની સુરક્ષા માટે સિંચાઈ પદ્ધતિ વિકસાવવા માટે કુદરતી આપદા પ્રબંધન માટે ઔદ્યોગિક વિકાસનીતિ નક્કી કરવા માટે પૂર્વોત્તર રાજ્યોના લોકોની સુરક્ષા માટે સિંચાઈ પદ્ધતિ વિકસાવવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP