ભારતની ભૂગોળ (Geography of India)
પાલઘાટ કયા બે રાજ્યોને જોડે છે ?

આંધ્રપ્રદેશ
કર્ણાટક - આંધ્રપ્રદેશ
કેરળ - કર્ણાટક
કેરળ - તામિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
બંને ગોળાર્ધમાં 30° અક્ષાંશની આસપાસ 8 થી 15 કિ.મી.ની ઉંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો જોવા મળે છે. આ પવનો ___ તરીકે ઓળખાય છે.

નોર્વેસ્ટર
આપેલ પૈકી એક પણ નહીં
જેટ સ્ટ્રીમ
આઈ.ટી.સી. ઝોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતની સમય રેખા નીચેનામાંથી કઈ છે ?

92.50 પૂર્વ રેખાંશ
72.50 પૂર્વ રેખાંશ
62.50 પૂર્વ રેખાંશ
82.50 પૂર્વ રેખાંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP