ભારતની ભૂગોળ (Geography of India)
સીંદરી શાના માટે પ્રખ્યાત છે ?

તાંબાના વાસણ માટે
વિમાન ઉદ્યોગ માટે
કાગળ ઉદ્યોગ માટે
રાસાયણિક ખાતર માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
પશ્ચિમ બંગાળ અને અસમમાં ઉનાળા દરમિયાન 'ગાજવીજને તોફાન' થકી કેટલોક વરસાદ પડે છે જેને શું કહેવાય છે ?

ચેરી શાવર્સ
આમ્રવૃષ્ટિ
બ્લોસમ શાવર્સ
વસંત ઋતુનો તોફાની વરસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
કોયલી, મથુરા અને હલ્દિયા રિફાઇનરીની સ્થાપના કોણે કરી છે ?

ભારત પેટ્રોલિયમ કોર્પો. લિ.
ઈન્ડિયન ઓઇલ કોર્પો. લિ.
બર્માશેલ ઓઈલ કોર્પો. લિ.
હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પો. લિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP