ભારતની ભૂગોળ (Geography of India)
સીંદરી શાના માટે પ્રખ્યાત છે ?

તાંબાના વાસણ માટે
રાસાયણિક ખાતર માટે
વિમાન ઉદ્યોગ માટે
કાગળ ઉદ્યોગ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં નીચે દર્શાવેલા રાજ્યો પૈકી કયા રાજ્યમાં વનાચ્છાદન સૌથી ઓછું છે ?

હરિયાણા
ઉત્તરપ્રદેશ
પંજાબ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
રાષ્ટ્રીય જળમાર્ગી ક્રમાંક-3 કયા સ્થળોને જોડે છે ?

સાદિયાથી ધુબરી
હકદીયાથી અલ્હાબાદ
કાકિનાડા શહેરથી પુડુચેરી નહેર
ઉદ્યોગમંડળ નહેરથી કોટ્ટાપુરમ્ નહેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP