Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
પ્રતિવર્ષ 26 જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું કયા અધિવેશનમાં નક્કી થયું હતું ?

લાહોર
હરીપુરા
ત્રિપુરા
કરાચી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'જીવ ઉડી જવો' રૂઢિપ્રયોગનો અર્થ આપો.

આશ્ચર્ય પામવું
ઉદાસ થઈ જવું
ગભરાઈ જવું
મૃત્યુ પામવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'છ અક્ષરનું નામ' કાવ્યસંગ્રહના રચયિતાનું નામ જણાવો.

અનિલ જોશી
મણિલાલ દેસાઈ
રમેશ પારેખ
રાજીવ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP