Talati Practice MCQ Part - 6
કયોટો પ્રોટોકોલ એ વૈશ્વિક તાપમાન વધારો અને જલવાયુ પરિવર્તન માટે જવાબદાર એવા ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનમાં ઘટાડો કરવા અંગેની સંધિ છે. આ સંધિનો અમલ કયારે કરવામાં આવ્યો ?

16 ફેબ્રુઆરી, 2005
11 જુલાઈ, 2003
11 ડિસેમ્બર, 1997
2 ડિસેમ્બર, 2002

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
8 ઑગસ્ટ, 1956ના રોજ અમદાવાદના ભદ્ર ખાતે થયેલ ગોળીબાર સમયે અમદાવાદના કલેક્ટર કોણ હતા ?

હરિલાલ એમ. સુથાર
અનિલકુમાર પટેલ
લલિત આર. દલાલ
ગોરધનદાસ વી.ગજ્જર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP