Talati Practice MCQ Part - 9
ચક્રવૃદ્ધિ વ્યાજે કોઈ એક રકમનું પ્રથમ વર્ષનું વ્યાજ રૂ. 80 થાય, તો બીજા વર્ષનું વ્યાજ કેટલા રૂપિયા થાય ?

86
88
80
84

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અગ્નિજિત માટી (ફાય૨ કલે) ___ જિલ્લામાં મળતી નથી.

પાટણ
સુરેન્દ્રનગર
કચ્છ
સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અખાત્રીજ કયારે આવે છે ?

જેઠ સુદ ૩
વૈશાખ સુદ 3
જેઠ વદ ૩
વૈશાખ વદ ૩

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'Wings of Fire' ના લેખક કોણ છે ?

ડો. એ.પી.જે. અબ્દુલ કલામ
આર. કે. નારાયણ
જવાહરલાલ નેહરુ
વિલિયમ શેકસપિયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP