Talati Practice MCQ Part - 1
9 વાગ્યા પછી, રાત્રે 9 અને 10 વચ્ચે એક દિવાલ ઘડીયાળનો કલાક અને મિનિટ કાંટા એક બીજાના વિરુદ્ધ દિશામાં કયા સમયે થશે ?

9 વાગીને 16(4/11) મિનિટ
9 : 16 મિનિટ
9 : 15 મિનિટ
9 વાગીને 1/3 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતમાં ‘થિયોસોફીકલ સોસાયટી'ની સ્થાપના કોણે કરેલ હતી ?

મહર્ષિ અરવિંદ
બાલ ગંગાધર તિલક
એની બેસન્ટ
સ્વામી વિવેકાનંદે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘અમે વન વનમાં પાન થઈ ફરકી રહ્યાં’ કોની કાવ્યપંક્તિ છે ?

શિવકુમાર જોષી
કાકા કાલેલકર
ભોળાભાઈ પટેલ
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP