Talati Practice MCQ Part - 1
ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ નરસિંહ મહેતા ઈ.સ.ની કઈ સદીમાં થઈ ગયા ?

સોળમી
ચૌદમી
પંદરમી
બારમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'પહેલા વરસાદનો છાંટો' કોની નવલકથા છે ?

રઘુવીર ચૌધરી
ચિનુ મોદી
વર્ષા અડાલજા
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
વિરમદેવ કોનો પુત્ર હતો ?

વિરધવલ
લવણ પ્રસાદ
વિસલદેવ
ત્રિભૂવનપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP