ભારતની ભૂગોળ (Geography of India)
તાજેતરમાં ઇન્દિરા ગાંધી કૃષિ વિશ્વવિદ્યાલયમાં કૃષિ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવેલ, તે સંગ્રહાલય ક્યાં આવેલ છે ?

જુનાગઢ, ગુજરાત
રાયબરેલી, ઉત્તરપ્રદેશ
રતલામ, મધ્યપ્રદેશ
રાયપુર, છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
બે ભરતી કે બે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે ?

24 કલાક 25 મિનિટ
9 કલાક 25 મિનિટ
6 કલાક 25 મિનિટ
12 કલાક 25 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP