ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં લોહ-અયસ્કનો સૌથી વધુ જથ્થો નીચેના પૈકી કયા રાજ્યમાં જોવા મળે છે ?

ઓડીશા, છત્તીસગઢ અને મિઝોરમ
બિહાર, ઝારખંડ અને ગોવા
ઝારખંડ, ઓડીશા અને કર્ણાટક
બિહાર, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
બાલાઘાટ અને છિંદવાડા-મેગેનીઝ ખનીજના ક્ષેત્રો ક્યા રાજ્યમાં આવેલા છે ?

મધ્ય પ્રદેશ
કર્ણાટક
ઓડિશા
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારત ___ ની વચ્ચે આવે છે.

23°3' N અને 62°1'N અક્ષાંશ
8°4' N અને 37°6'N અક્ષાંશ
17°5' N અને 53°2'N અક્ષાંશ
1° N અને 29°4' N અક્ષાંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP