ભારતની ભૂગોળ (Geography of India)
કૃષ્ણા નદી અને ચેન્નાઈ વચ્ચેનો ભાગ ક્યા નામથી ઓળખાય છે ?

નલ્લામલા ટેકરીઓ
કોંડાવિડુ ટેકરીઓ
પાલકોંડા ટેકરીઓ
શિવરોય ટેકરીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
સમુદ્રમાં મોજાઓ કેમ ઉભા થાય છે ?

જમીનનાં દબાણને કારણે
ચંદ્રના આકર્ષણના કારણે
જળચર પ્રાણીઓનાં હલન ચલનના કારણે
સમુદ્રનાં પ્રવાહોને કારણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારત-નેપાળ અને ભારત-ભૂતાનની સરહદ પર સુરક્ષાની કામગીરી બજાવનાર દળને કયા નામથી ઓળખવામાં આવે છે ?

બોર્ડર સીક્યોરીટી ફોર્સ
રેપીડ એક્શન ફોર્સ
સુરક્ષા સીમા બળ
નેશનલ સીક્યોરીટી ગાર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP