ભારતની ભૂગોળ (Geography of India)
નર્મદા નદી પર મધ્યપ્રદેશમાં કઈ યોજના આવેલી છે ?

નર્મદાસાગર યોજના
સરદાર સરોવર યોજના
વેનગંગા યોજના
રામસાગર યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
15 ઓગસ્ટ, 1950ના દિવસે રિએક્ટર સ્કેલ-8.7ની તીવ્રતા ધરાવતો ભૂકંપ ભારતમાં કયા સ્થાને આવેલ હતો ?

અંદામાન દ્વીપસમૂહ
અરુણાચલ પ્રદેશ
કચ્છ
શિલોંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
બે ભરતી કે બે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે ?

24 કલાક 25 મિનિટ
12 કલાક 25 મિનિટ
9 કલાક 25 મિનિટ
6 કલાક 25 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP