ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યનાં કયા ત્રણ 'નન્ના' જાણીતા છે ? તે પૈકી કયું અસંગત છે ?

ન્હાનાલાલ
નંદશંકર મહેતા
નવલરામ પંડ્યા
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્ય માટેનો સરસ્વતી સન્માન એવોર્ડ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે ?

કવિ કલાપી સાહિત્ય અકાદમી
કે.કે.બિરલા ફાઉન્ડેશન
ગોવર્ધનરામ સાહિત્ય ફાઉન્ડેશન
કનૈયાલાલ મુનશી ટ્રસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યનો પહેલો લઘુકથાસંગ્રહ ‘કાસમ માસ્ટરનું’ વસિયતનામુ આપનાર લેખકનું નામ જણાવો.

ઈજજત ત્રિવેદી
પિન્કી દલાલ
જયંત ખત્રી
ભૂપત વડોદરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કૃતિના સાચા સર્જકનું નામ જણાવો.
'ઝાકળ જેવા અણદીઠ'

નારાયણ દેસાઈ
યશવંત શુક્લ
અમૃતલાલ વેગડ
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP