ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યનાં કયા ત્રણ 'નન્ના' જાણીતા છે ? તે પૈકી કયું અસંગત છે ? નંદશંકર મહેતા ન્હાનાલાલ નવલરામ પંડ્યા નર્મદ નંદશંકર મહેતા ન્હાનાલાલ નવલરામ પંડ્યા નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી 'નાટકના પિતા' તરીકે કોને બિરુદ અપાયું છે ? બાપુલાલ અને જયશંકર (સુંદરી) ને અમૃત કેશવ નાયકને કેખુશરૂ કાબરાજીને રણછોડભાઈ ઉદયરામને બાપુલાલ અને જયશંકર (સુંદરી) ને અમૃત કેશવ નાયકને કેખુશરૂ કાબરાજીને રણછોડભાઈ ઉદયરામને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રીમઝીમ અને જલાલોજમાલ રચના કોની છે ? શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા અહેમદ નદિમ કાસમી અમૃત ઘાયલ શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા અહેમદ નદિમ કાસમી અમૃત ઘાયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભગવતીકુમાર શર્માના પિતાનું નામ જણાવો. કૃષ્ણદાસભાઈ વિરેન્દ્રકુમાર હરીકુમાર હરગોવિંદભાઈ કૃષ્ણદાસભાઈ વિરેન્દ્રકુમાર હરીકુમાર હરગોવિંદભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'યુગમુર્તિ વાર્તાકાર' - તરીકેની કયા સાહિત્યકારની ઓળખ છે ? શામળ રમણભાઈ નીલકંઠ ઝવેરચંદ મેઘાણી રમણલાલ વ. દેસાઈ શામળ રમણભાઈ નીલકંઠ ઝવેરચંદ મેઘાણી રમણલાલ વ. દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સોનલ' કોની કલ્પનાશક્તિનું પાત્ર છે ? મકરંદ દવે રમેશ પારેખ રાવજી પટેલ ચિનુ મોદી મકરંદ દવે રમેશ પારેખ રાવજી પટેલ ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP