ભારતની ભૂગોળ (Geography of India)
બાલાઘાટ અને છિંદવાડા-મેગેનીઝ ખનીજના ક્ષેત્રો ક્યા રાજ્યમાં આવેલા છે ?

મહારાષ્ટ્ર
ઓડિશા
મધ્ય પ્રદેશ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
સિમલીપાલ જૈવમંડળ આરક્ષિત ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે ?

ઓરિસ્સા
મધ્ય પ્રદેશ
હિમાચલ પ્રદેશ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
મહા નદીના જળનો વિવાદ કયા બે રાજ્યો વચ્ચે ચાલી રહ્યો છે ?

છત્તીસગઢ અને ઝારખંડ
ઓડીસ્સા અને ઝારખંડ
ઓડીસ્સા અને છત્તીસગઢ
ઝારખંડ અને બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP