ભારતની ભૂગોળ (Geography of India)
ભારતનું એકમાત્ર કંપની સ્વરૂપે નોંધાયેલું મોટું બંદર (Corporatised Major Port) કયું છે ?

કમરાજાર
કંડલા
નાહ્વાશેવા (JNPT)
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતના પ્રમાણ સમયની રેખા કે જે અલ્હાબાદની નજીકથી પસાર થાય છે તેનો સમય જ ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે.

એકેય નહીં
23.5 ઉ.અ.
68.0 પૂ.રે.
82.5 પૂ.રે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP