ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં નીચે દર્શાવેલા રાજ્યો પૈકી કયા રાજ્યમાં વનાચ્છાદન સૌથી ઓછું છે ?

રાજસ્થાન
પંજાબ
ઉત્તરપ્રદેશ
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
આંદામાન નિકોબાર ટાપુ સમૂહની રાજધાની પોર્ટબ્લેર કયા ટાપુ પર આવેલી છે ?

ઉત્તર આંદામાન
લઘુ આંદામાન
મધ્ય આંદામાન
દક્ષિણ આંદામાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP