ભારતની ભૂગોળ (Geography of India)
ભારતના અગત્યના એરપોર્ટ અને સ્થળોને યોગ્ય રીતે ગોઠવો.
1) ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એયરપોર્ટ
2) છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એયર પોર્ટ
3) કેમ્પીગોવડા ઈન્ટરનેશનલ એયર પોર્ટ
4) સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એયર પોર્ટ
A) અમદાવાદ
B) બેંગલુરુ
C) મુંબઈ
D) દિલ્હી

1-D, 2-B, 3-C, 4-A
1-B, 2-A, 3-D, 4-C
1-D, 2-C, 3-B, 4-A
1-C, 2-B, 3-A, 4-D

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતના પ્રમાણ સમયની રેખા કે જે અલ્હાબાદની નજીકથી પસાર થાય છે તેનો સમય જ ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે.

એકેય નહીં
23.5 ઉ.અ.
82.5 પૂ.રે.
68.0 પૂ.રે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ઐતિહાસિક સ્થળ અને નિર્માણ સ્થાપત્ય સ્થળને યોગ્ય રીતે ગોઠવેલ જોડકામાંથી કયું જોડકું યોગ્ય નથી ?

ઉદવાડા - આતશે બેહરામ
બારડોલી - સરદાર સ્મારક
સુરત - ચિંતામણી જૈન દેરાસર
આણંદ - અતુલની રંગ રસાયણની ફેક્ટરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
પાલઘાટ કયા બે રાજ્યોને જોડે છે ?

આંધ્રપ્રદેશ
કેરળ - તામિલનાડુ
કેરળ - કર્ણાટક
કર્ણાટક - આંધ્રપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP