ભારતની ભૂગોળ (Geography of India)
ભારતનો કયો વિસ્તાર ઘઉંની ઉત્પાદકતા તેમજ કુલ અનાજ ઉત્પાદનમાં સૌથી વધારે ફાળો આપે છે ?

ઉત્તર-પૂર્વ સમતળ વિસ્તાર
મધ્ય વિસ્તાર
ઉત્તર-પશ્ચિમ સમતળ વિસ્તાર
દરિયા કિનારાનો તટ વિસ્તાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નીચેનામાંથી કયા ભારતીય રાજ્યની સરહદ માત્ર એક જ ભારતીય રાજ્યને સ્પર્શે છે?

મેઘાલય
મિઝોરમ
અરુણાચલ પ્રદેશ
ત્રિપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP